રોજેરોજનું ચિંતન

આ પુસ્‍તક શા માટે વાંચવું જોઇએ ? * આપણે આપણી તનાવપૂર્ણ જિંદગીમાં સુખનો શાંતિપૂર્ણ અનુભવ કરવા ઝંખીએ છીએ. * આપણે જિંદગીનું નવેસરથી આયોજન કરવા ઝંખીએ છીએ. * આપણે આપણી રોજબરોજની સમસ્‍યાઓને સમજવા ઝંખીએ છીએ. * આપણે આપણા કુટુંબને અનહદ પ્રેમ કરવા ઝંખીએ છીએ. * આપણે આપણી સાથે કુટુંબ અને બાળકોનો વિકાસ ઝંખીએ છીએ. * આપણે નકારાત્‍મક વિચારો પર વિજય હાંસિલ કરવા ઝંખીએ છીએ. * આપણે આપણને, આપણી આજુબાજુના વાતાવરણને ઓળખવા ઝંખીએ છીએ. * આપણે સંબંધોનું વર્તુળ વિસ્‍તારવા ઝંખીએ છીએ. * વિશ્વના મહાન ચિંતકોની ચિંતનકણિકાઓ પર રોજેરોજના વિચારમંથનનું શ્રી જનક નાયક દ્ધારા ચિંતન-નવનીત, જેના વાંચનથી આખો દિવસ સુખશાંતિથી પસાર થઇ શકે છે. વર્ષનાં ૩૬૫ ચિંતનરત્‍નોનો અમૂલ્‍ય સંગ્રહ રૂ. ૪૫૦-૦૦

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.